Search This Blog

24/09/2016

સન્માન


અમદાવાદની સાંસ્કૃતિક સંસ્થા શંકર જયકિસન મ્યુઝિક ફાઉન્ડેશને ગુજરાત સમાચારના બે લેખકો અશોક દવે અને અજિત પોપટનું તાજેતરમાં સન્માન કર્યું. સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જસ્ટિસ સી.કે.ઠક્કરે અશોક દવેનું અને જસ્ટિસ ડી.કે.ત્રિવેદીએ અજિત પોપટનું સન્માન કર્યું હતું. આ પ્રસંગે અનિકેત ખાંડેકર, નીરજ પાઠક અને કોષા પંડ્યાએ શંકર જયકિસન અને મન્ના ડેના ગીતો રજૂ કર્યા હતા. 

No comments: